બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 04:21 PM, 7 November 2023
ઉંઘ ન આવવાની સમસ્યાનો સામનો ઘણા લોકો કરે છે. તેનું કારણ કામનું વધારે પડતુ પ્રેશર, સ્ટ્રેસ હોઈ શકે છે. ઘણી વખત તો નાની ઉંમરના લોકો પણ ઉંઘ ન આવવાની ફરિયાદને લઈને ડૉક્ટરની પાસે પહોંચે છે.
પરંતુ તેનું કારણ શું છે અને જ્યારે પણ આવી મુશ્કેલી આવે તો આપણે શું કરવું જોઈએ. તમે પોતાની આસપાસ ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે તે બેડ પર મોડા સુધી જાગતા રહે છે પરંતુ ઉંઘ નથી આવતી.
શું કહે છે એક્સપર્ટ્સ?
એક્સપર્ટ્સ અનુસાર એક વ્યક્તિએ કેટલી ઉંઘ લેવી જોઈએ તે કોઈ ફિક્સ નથી. પરંતુ દરરોજ સરેરાશ 6-8 કલાકની ઉંઘ પર્યાપ્ત માનવામાં આવે છે. આ ઉંમર અને જીવનશૌલી પર નીર્ભર કરે છે.
ઉંઘ એટલા માટે જરૂરી છે કારણ કે શરીરના બધા સેલ્સ સતત કામ કરતા રહે છે. માટે તેમને રેસ્ટની ખૂબ જરૂર હોય છે. આ રેસ્ટ ત્યારે મળે છે જ્યારે રાત્રે ઉંઘ પુરી થાય છે. જો આમ ન કરીએ તો મુશ્કેલી થવા લાગે છે.
આપણા દેશમાં સ્ટડીમાં મળી આવ્યું છે કે 15 ટકા જનસંખ્યાને ઉંઘની કોઈને કોઈ બીમારી છે. કોઈ પણ ફોર્મમાં Insomnia 30 ટકા જનસંખ્યામાં શામેલ છે.
કેમ નથી આવતી ઉંઘ
આજના સમયમાં કામકાજની રીતના કારણે ઉંઘ સારી રીતે નથી આવી. તેનું બીજુ કારણ ડિપ્રેશન પણ છે. ઘણી વખતે કબજીયાત, ભોજન સારી રીતે ન પચવું કે કોઈ અન્ય બીમારી પણ તેનું કારણ હોઈ શકે છે.
ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે બેડ પર ગયાના ઘણા સમય બાદ તેમને ઉંઘ આવે છે. તેના કારણે ચિડચિડાપણુ અને કામમાં મન ન લાગવું જેવી સમસ્યા થાય છે. જો તમને પણ ઉંઘ નથી આવતી તો બેદરકારી ન રાખો અને ડોક્ટરની જરૂર સલાહ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh