બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર શિવની આરાધના જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે બિલિપત્ર, ખાલી પેટે ચાવવાથી મળશે આ 5 ફાયદા
7 ફોટો ગેલેરી
Last Updated: 05:12 PM, 1 August 2026
1/7
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને શિવભક્તો મહાદેવની પૂજા-અર્ચનામાં લીન છે. ભગવાન શિવને જળાભિષેક સાથે બિલીપત્ર ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ નાનું બિલીપત્ર સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી. આયુર્વેદની સાથે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે બિલીપત્રના પાંદડામાં ઔષધીય ગુણોનો ખજાનો છુપાયેલો છે. શ્રાવણ માસમાં વરસાદના કારણે હવામાં ભેજ વધી જાય છે, જેનાથી આપણું પાચનતંત્ર ધીમું પડી જાય છે અને પેટને લગતી બીમારીઓ ઝડપથી ફેલાય છે. આવા સમયે સવારે ખાલી પેટે બિલીપત્ર ચાવવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
2/7
શ્રાવણ મહિનામાં લોકોને ગેસ, એસિડિટી અને પેટ ભારે લાગવાની ફરિયાદ રહે છે. બિલીપત્રમાં રહેલા પોષક તત્વો અને કૂલિંગ પ્રોપર્ટીઝ (ઠંડક આપવાના ગુણો) પેટને અંદરથી રાહત આપે છે. સવારે ખાલી પેટે 2 થી 3 સ્વચ્છ બિલીપત્ર ચાવવાથી કબજિયાત અને પેટના દુખાવામાં રાહત મળે છે.
3/7
4/7
5/7
6/7
7/7
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ