અનોખું મંદિર / આ છે હનુમાનજીનું અનોખું મંદિર કે જ્યાં ખુદ સંકટમોચન બિરાજે છે સ્ત્રીરૂપમાં

 hanumanji mandir puja as a women

સામાન્ય રીતે હનુમાનજીની વાત આવે એટલે બ્રહ્મચર્યની વાત આવે પરંપરા પ્રમાણે સ્ત્રીઓ ભગવાન હનુમાનની પ્રતિમાને નથી અડી શક્તી. ભગવાન હનુમાન બાલ બ્રહ્મચારી હતા અને મહિલાઓથી દૂર રહેતા હતા, એટલે આ માન્યતા પ્રવર્તે છે. ભારતમાં ભગવાન હનુમાનના સંખ્યાબંધ મંદિરો છે, જેમાં તેમના જુદા જુદા રૂપના દર્શન થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ભગવાન હનુમાનનું એક એવું પણ મંદિર છે, જ્યાં તેમની પૂજા મહિલા સ્વરૂપે થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ