બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Hanuman Dada is the most favorite of these four zodiac signs, know how special grace is showered on him

જ્યોતિષશાસ્ત્ર / હનુમાન દાદાને આ ચાર રાશિના જાતકો સૌથી ફેવરિટ, જાણો કઈ રીતે વરસાવે છે વિશેષ કૃપા

Megha

Last Updated: 03:25 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 રાશીઓમાંથી 4 રાશિઓ એવી છે જેમના પર બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. ચાલો જાણીએ કઈ છે એ રાશિ..

  • હનુમાનજીની કૃપાથી જીવનની દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે 
  • 4 રાશિ બજરંગ બલીને ખૂબ પ્રિય છે 
  • કઈ રાશિ છે હનુમાજીને પ્રિય? 

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી જીવનની દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. સાચા મને અને સાચી રીતે એમની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે. આમ તો હનુમાનજી એમના દરેક ભક્તની પરેશાનીને દૂર કરે છે પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશિ છે જે બજરંગ બલીને ખૂબ પ્રિય છે. 12 રાશીઓમાંથી 4 રાશિઓ એવી છે જેમના પર બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. ચાલો જાણીએ કઈ છે એ રાશિ.. 

કઈ રાશિ છે હનુમાજીને પ્રિય? 

મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે. બજરંગબલી મેષ રાશિના જાતકો પર પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. માન્યતાઓ અનુસાર મંગળવારે મેષ રાશિના લોકો એ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આ રાશિના જાતકોના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને એમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. 

સિંહ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકોને જીવન પર  હનુમાનજીનો વિશેષ આશીર્વાદ વરસાવે છે. બજરંગબલી તેમના પર દયા-દ્રષ્ટિ રાખે છે. માન્યતાઓ અનુસાર જો આ રાશિના જાતકો મંગળવારે હનુમાનજીની પૂજા કરે છે તો એમને આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો, આ સાથે જ એમના જીવનની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. 

વૃશ્ચિક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે.  આ રાશિના લોકો પર પણ હનુમાનજીની વિશેષ કૃપા બની રહે છે. બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકોને તેમના દરેક કામમાં સફળતા મળે છે અને ક્યારેય આર્થિક તંગીનો શિકાર નથી બનતા. 

કુંભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકોને જીવન પર  હનુમાનજીનો કૃપા વરસાવે છે. તેમની કૃપાથી કુંભ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે અને કોઈપણ કાર્યમાં કોઈ અડચણ નડતી નથી, આ રાશિના જાતકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ