બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જો ઘરમાં લગાવી છે આ 5 તસવીરો, તો સમજી લેવું કે તમારું જીવન ખુશીઓથી છલકાઇ જશે

ધર્મ / જો ઘરમાં લગાવી છે આ 5 તસવીરો, તો સમજી લેવું કે તમારું જીવન ખુશીઓથી છલકાઇ જશે

Last Updated: 08:58 AM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hang These Five Pictures In Your House: જો તમે પોતાના ઘરને સજાવવા માંગો છો અને તેને એક સારો લુક આપવા માંગો છો તો ઘરમાં તસ્વીર લગાવવી એક સારો ઓપ્શન હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જે તસ્વીર પોતાના ઘરમાં લગાવશો તે તમારી કિસ્મત બદલી શકે છે.

ઘરમાં સફેદ ઘોડાની તસ્વીર લગાવવી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આમ કરવાથી પ્રગતિ, સફળતા અને ઉન્નતિના માર્ગ ખુલી જાય છે. સફેદ ઘોડાની તસ્વીર લગાવવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાઈ નિવાસ રહે છે અને આ નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરે છે.

vastu-shastra

વાસ્તુ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે દોડતા ઘોડા ગતિ અને સફળતાનું પ્રતીક હોય છે. એવામાં તમે પોતાના ઘરમાં સફેદ ઘોડાની તસ્વીર લગાવી શકો છો. તમે ઈચ્છો તો સાત ઘોડાની તસ્વીર પણ લગાવી શકો છો.

પોપટના ફોટો

જો તમે પોતાના ઘરમાં પોપટના ફોટો લગાવો છો તો આ તમારા બાળકના જીવનમાં ખૂબ મોટો ફેરફાર કરી શકે છે. જો તમારા બાળકનું મન અભ્યાસમાં નથી લાગતું તો તમે પોતાના ઘરમાં પોપટના ફોટો લગાવી શકો છો. સાથે જ તમે કોઈ ભણતા બાળકના ફોટો પણ લગાવી શકો છો. એવું કરવાથી તમારા બાળકનું મન અભ્યાસમાં લાગશે. ફોટો લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે પોપટના ફોટો બિલકુલ ગ્રીન રંગના જ હોય.

vastuuu.jpg

પરિવારનો ફોટો

તમે પોતાના ઘરમાં ખુશ પારિવારિક ફોટો પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારા પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારા ઘરમાં કોઈ પ્રકારનો ગૃહ ક્લેશ છે કે મતભેદ છે તો તેનાથી તે પણ સમાપ્ત થઈ જશે.

હિમાલયની તસ્વીર

જો તમે પોતાના ઘરમાં હિમાલયની તસ્વીરો લગાવો છો તો એવું કહેવાય છે કે તમારૂ મન પ્રસન્નતાથી ભરાઈ જશે. હિમાલયની તસ્વીરોના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે. તમે ઈચ્છો તો પોતાના ઘરના બેડરૂમમાં કોઈ સારા સ્થાન પર હિમાલયનો ફોટો લગાવી શકો છો. હિમાલયની તસ્વીરોથી તમારૂ મન પ્રેમથી ભાઈ જશે અને તમે પોતાના સંબંધોમાં નિખાર લાવી શકો છો.

himalay.jpg

વધુ વાંચો: T20 World Cup 2024: સાવધાન! અમેરિકાના આ 5 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે જોખમકારક, જાણો કારણ

ઋષિ મુનિના ફોટો

ઋષિ મુનિના ફોટો લગાવવાથી તમારા જીવનમાં ઘણા મોટો ફેરફાર આવી શકે છે. તેમે પોતાના ઘરમાં યજ્ઞ કરતા ઋષિ મુનિયોના ફોટો લગાવી શકો છો. જો તમારા રસોડામાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો તેનાથી સમાપ્ત થઈ જશે. ઋષિ મુનિના ફોટોથી તમારા આવક પર આવી રહેલી અડચણો દૂર થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Happiness Pictures Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ