બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / guru vakri 2022 on 29th july jupiter retrograde jobs and promition

ગુરૂ વક્રી 2022 / 5 દિવસ બાદ ગુરૂ વક્રી થતા જ કર્ક, મકર સહિતના 4 રાશીઓના ખુલશે ભાગ્ય, નોકરી અને પ્રમોશનની શક્યતા

Premal

Last Updated: 04:57 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂને શુભ ગ્રહ માનવામાં આવે છે. 29 જુલાઈએ આ મીન રાશિમાં વક્રી થઇ જશે. ગુરૂ વક્રી થતાં જ અમુક રાશિના જાતકોના જીવનમાં આનંદ-ઉલ્લાસ છવાઇ જશે. આવો જાણીએ ગુરૂ વક્રીના આ પ્રભાવ અંગે

  • જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ગ્રહને માનવામાં આવે છે શુભ
  • ગુરૂ 29 જુલાઈએ મીન રાશિમાં થશે વક્રી
  • ગુરૂ વક્રી થતાં જ આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ 

ગુરૂ જ્ઞાન અને શિક્ષણનો કારક

ગુરૂને જ્ઞાન, શિક્ષણ અને ભાગ્યમાં વૃદ્ધી કરનારો ગ્રહ માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિના  વક્રી થતાં જ  બધી રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ આ અમુક રાશિઓના જીવનમાં ઉત્સાહ  વધવાનો છે. 29 જુલાઈએ ગુરૂ મીન રાશિમાં વક્રી થઇ જશે અને વક્રી થતાં જ કર્ક, મકર, સિંહ અને વૃશ્વિક રાશિના જાતકોને વિશેષ લાભ થશે. નોકરીમાં પ્રગતિની સાથે ધન લાભ પણ થઇ શકે છે. 

મકર રાશિ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકોને આ દરમ્યાન વિશેષ લાભ મળશે. જેના માટે સમય અનુકૂળ રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં પ્રગતિની પૂરી સંભાવના છે. તો ઑફિસમાં ઉચ્ચ અધિકારીઓને સહયોગ મળશે. કમાણીના ઘણા સાધન ખુલશે. એટલું જ નહીં, અચાનક ધનલાભ થશે. 

કર્ક રાશિ

મહત્વનું છે કે આ રાશિના નવમા ભાવમાં ગુરૂ વક્રી કરશે. એવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.  નોકરીમાં પ્રગતિ થઇ શકે છે. તો નોકરી શોધી રહેલા લોકો માટે શુભ સમાચાર આવી શકે છે. અટકેલા કાર્ય પૂરા થઇ જશે. વેપારમાં સારો નફો થશે. કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનુ વિચારી રહ્યાં છો તો આ સમય શ્રેષ્ઠ છે. 

વૃશ્વિક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોને નોકરીમાં બઢતીની સાથે આવકમાં વધારો થવાની સંભાવના છે. આ દરમ્યાન વેપારમાં સારો લાભ મળશે. રોકાણ કરવામાં આવેલા પૈસાનો ફાયદો મળશે. વૈવાહિક જીવન સુખી રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ