બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Premal
Last Updated: 04:57 PM, 23 July 2022
ગુરૂ જ્ઞાન અને શિક્ષણનો કારક
ગુરૂને જ્ઞાન, શિક્ષણ અને ભાગ્યમાં વૃદ્ધી કરનારો ગ્રહ માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિના વક્રી થતાં જ બધી રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ આ અમુક રાશિઓના જીવનમાં ઉત્સાહ વધવાનો છે. 29 જુલાઈએ ગુરૂ મીન રાશિમાં વક્રી થઇ જશે અને વક્રી થતાં જ કર્ક, મકર, સિંહ અને વૃશ્વિક રાશિના જાતકોને વિશેષ લાભ થશે. નોકરીમાં પ્રગતિની સાથે ધન લાભ પણ થઇ શકે છે.
મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકોને આ દરમ્યાન વિશેષ લાભ મળશે. જેના માટે સમય અનુકૂળ રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં પ્રગતિની પૂરી સંભાવના છે. તો ઑફિસમાં ઉચ્ચ અધિકારીઓને સહયોગ મળશે. કમાણીના ઘણા સાધન ખુલશે. એટલું જ નહીં, અચાનક ધનલાભ થશે.
કર્ક રાશિ
મહત્વનું છે કે આ રાશિના નવમા ભાવમાં ગુરૂ વક્રી કરશે. એવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. નોકરીમાં પ્રગતિ થઇ શકે છે. તો નોકરી શોધી રહેલા લોકો માટે શુભ સમાચાર આવી શકે છે. અટકેલા કાર્ય પૂરા થઇ જશે. વેપારમાં સારો નફો થશે. કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનુ વિચારી રહ્યાં છો તો આ સમય શ્રેષ્ઠ છે.
વૃશ્વિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોને નોકરીમાં બઢતીની સાથે આવકમાં વધારો થવાની સંભાવના છે. આ દરમ્યાન વેપારમાં સારો લાભ મળશે. રોકાણ કરવામાં આવેલા પૈસાનો ફાયદો મળશે. વૈવાહિક જીવન સુખી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ