બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
Last Updated: 10:27 AM, 26 April 2025
પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સરકાર આતંકવાદને નેેસ્તનાબુદ કરવા એક પછી એક કદમ ઉઠાવી રહી છે.. જે અંતર્ગત અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસે અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.. જેમાં 400 જેટલા ગેરકાયદે વસવાટ કરત બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા.. જેમની અટકાયત કરાઇ છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'ગોળી વાગી પછી પાછળ વળી જોયું જ નથી..' વિનુભાઈએ જણાવી આતંકી હુમલાની પળેપળની કહાની
અમદાવાદની જેમ સુરતમાં પણ ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.. સુરત શહેર પોલીસે આવા 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું..જેમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.