બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કરાર આધારિત ભરતી પ્રથા થઈ નાબૂદ? સરકારે નીતિ અંગે કરી સ્પષ્ટતા
Last Updated: 04:15 PM, 17 July 2024
છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીનાં સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે સત્યતી વેગળા હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ આ અંગેની સરકારની હાલની નીતી યથાત છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર
સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી
ADVERTISEMENT
આજરોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મિડીયામાં સરકારશ્રી દ્વારા વર્ગ-૩ અને વર્ગ- ૪ સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યથી વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઇ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.