નિર્ણય / ગુજરાતના દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, 5.69 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ

Gujarat Government announce divyang scholarship jitu vaghani

ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઇને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ