કોરોના વાયરસ / ડૉ. મિતેષ શાહે કહ્યું, કોરોના સંક્રમણ જૂતાંથી પણ ફેલાઈ શકે, જાણો બચવા માટે કરવું

General Physician Dr. Mitesh Shah advice coronavirus gujarat

કોરોના વાયરસની મહામારીનો કહેર દેશ અને રાજ્યમાં ચાલી રહ્યો છે. જોકે આ કોરોના વાયરસની હજુ સુધી કોઈ દવા શોધાઇ નથી. પરંતુ જેની ઇમ્યુનીટી વધારે હોય છે તે આ વાયરસ સામે લડવામાં વધારે સક્ષમ રહે છે. ત્યારે આ ઇમ્યુનીટી કેવી રીતે વધારવી અને કેટલાક વાયરસ અંગેના પ્રશ્નોને લઇને જનરલ ફિઝીશ્યન ડૉ. મિતષ શાહ સાથે VTV દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ