ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે

ગોંડલ / રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે

Published By: Vishal Khamar

Last Updated: 05:19 PM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના ચકચારી રાજકુમાર જાટ હત્યા કેસમાં એસઆઈટી દ્વારા ગણેશ જાડેજાની નાર્કોટેસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

ADVERTISEMENT

રાજકુમાર જાંટ કેસની તપાસમાં નવું વળાંક આવ્યું છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગણેશ જાડેજાએ પોતે જ નાર્કો ટેસ્ટ માટે લખિત સહમતી આપી હતી. જાડેજાની આ સહમતિને ધ્યાનમાં રાખતા અદાલતે SITની વિનંતીને સ્વીકારી લીધી છે અને ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.

તપાસને વધુ વેગ મળે અને કેસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી રહે તે માટે SIT નાર્કો વિશ્લેષણને મહત્વપૂર્ણ માનતી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોઃ જામનગર ઉધોગપતિ અને ભાજપ નેતાની જામીન ન મંજુર : 10 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા ફરમાન

અધિકારીક માહિતી મુજબ, આગામી દિવસોમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ ક્યારે અને ક્યાં થશે તેની પ્રક્રિયા સંબંધિત તંત્ર ટૂંક સમયમાં નક્કી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkumar Jat Rajkumar Jat case Gondal news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ