બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Former AAP leader Alpesh Kathiria and religious Malviya will join BJP

લોકસભા ચૂંટણી 2024 / AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં, પત્રિકા થઈ ફરતી

Vishal Khamar

Last Updated: 01:33 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીનાં પૂર્વ નેતા આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. આ કાર્યક્રમની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પાટીદાર અનામત આંદોલન (પાસ) થી લોકચાહના મેળવ્યા બાદ નાટકીય ઢબે  આમ આદમી પાર્ટીમાં જોડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.   થોડા સમય પહેલા અલ્પેશ કથિરીયા તેમજ ધાર્મિક માલવિયા દ્વારા થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપ્યું હતું. જે બાદ આવતીકાલે તેઓ નાટકીય ઢબે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.  

રાજીનામું આપતા અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા
સુરત આમ આદમી પાર્ટીનાં કદાવર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બંને આપનાં બેનર પર વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંડલાવ્યું હતું. પરંતું ત્યારે બાદ એકાએક 18 એપ્રિલ નાં રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વીતર્કો સર્જાયા હતા. ત્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. 

May be an image of 9 people and text that says "VTV ગુજરાતી अाय्त गार: સામાજીક ตัรเย કથીરિયા, ยเมิธ માલવીયા રાજકીય રાષ્રની એતિક્ષાસિક 의인에 ει બન નો અને अयক નેવાને સકચ્ોગ આપશો. માળનીય શબિવાર પ્રતિમા, (પ્રદેશ 래티리워 ગુજરાત) સાંજે គ៤ន. ઉપરથિતિ นน้อดเย์ นไนเป่ 海 કનોર્માઈ ยเมิว માલવીયા કથીરિયા VTVGUJARATI.COM અલ્પેશ, ધામિક હવે કમળ ખિલવશે પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડારો, આવતીકાલે વરાછા રોડ ખાતેના કાર્યક્રમમાં સી.આર.પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ પદેરશે, 2022H. વરાછ બેઠકથી અલ્પેશ કથીરિયા ચૂંટણી લક્યા હતા, 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું. જ્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. VTVGujarati WATCHNOW EK VAAT KAU EXCLUSIVELY ON GUJARATI NEWS AND BEYOND SUESCRINE"

રાજકીય કાર્યક્રમોથી દૂર રહેતા
આદ આદમી પાર્ટીનાં બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધાર્મિક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા 18 એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ