ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:53 AM, 25 April 2025
ADVERTISEMENT
પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની ટુરના બુકિંગ કેન્સલ થઇ રહ્યા છે...જે લોકો આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીર ટુર પર જવાના હતા..તે લોકો ટુર ઓપરેટરને ફોન કરીને અથવા રૂબરુ મળીને બુકીંગ કેન્સલ કરી રહ્યા છે.. ઘણી જગ્યાએ જમ્મુ-કાશ્મીરની ટુરનું બુકિંગ કેન્સલ કરાવવા આવનાર લોકોને ટુર ઓપરેટર દ્વારા વૈકલ્પિક ટુર પેકેજીસ ઓફર કરવામાં આવી રહ્યા છે..
ADVERTISEMENT
આ જ રીતે જે લોકો ટુર ઓપરેટર દ્વારા નહીં પરંતુ પોતાની રીતે જમ્મુ- કાશ્મીરની ટુર કરવાના હતા અને રેલવે ટિકીટ બુક કરાવી હતી તે લોકો પણ રેલવે ટિકીટ કેન્સલ કરાવી રહ્યા છે.. એકલા આણંદ રેલવે સ્ટેશનથી એડવાન્સ બુકિંગના 1.25 લાખ રિફન્ડ કરાયા છે.
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ, કરી આ ખાસ વ્યવસ્થા
આણંદ, નડિયાદ, વડોદરામાં જમ્મુ-કાશ્મીરની ટુરના અનેક બુકિંગ કેન્સલ થઇ ચૂક્યા છે. છેલ્લા બે દિવસમાં 5 હજાર બુકિંગ કેન્સલ થયાના સમાચાર છે. કાશ્મીરને બદલે હવે લોકો દિલ્લી કે હરિદ્વાર જવાનું પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ