બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Father killed son in Navsari Khergam
Kishor
Last Updated: 11:18 PM, 25 June 2023
નવસારીના ખેરગામમાં ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. વાત એમ છે કે ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતને લઈને મોટા પાયે ઝગડો ચાલતો હતો. બંનેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતા. વિવાદને પગલે પત્ની પીનલ છોકરી ભેરવી સાથે પિયર રહેતી હતી, જ્યારે જગદીશ છોકરા જય સાથે રહેતો હતો.
પીનલને આંતરી લઈ કર્યો હુમલો
આ વેળાએ પુત્ર જયે માતાને ફોન કરી ખેરગામ બોલાવી હતી. આથી પીનલ તેને લેવા નિકળી હતી. આ વાતનો મોકો જોઈ રસ્તામાં ગુનાહિત માનસિકતા ધરાવતા પતિ જગદીશે પત્ની પીનલને આંતરી લીધી હતી અને તેને પતાવી દેવાના ઇરાડે ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી ભાગીને પુત્રને ક્ષણભરનો પર વિચાર કર્યા વગર ઘરના પાછળ આવેલી વાડીના કૂવા ફેંકી દીધો હતો એટલું જ નહીં ત્યારવાદ પોતે પણ કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. કપાતર પુત્રની કરતૂત જોઈ જતા જગદીશની માતા પણ પાછળ દોડી અને પૌત્રને બચાવવા કૂવામાં કૂદી હતી. આ સમગ્ર ઘટનાને લઈને દેકારો બોલી જતા ગ્રામજનોને ઘટનાની જાણ થઈ હતી. આથી લોકો દોરડા લઇને કૂવા પાસે પહોંચી ત્રણેયને બચાવવાનો જહેમત ઉઠાવી હતી. જેમાં એક દોરડું પકડી જગદીશ કુવામાંથી બહાર આવી ભાગી છૂટ્યો હતો.
બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો
જ્યારે પૌત્રને બચાવવામાં દાદી નિષ્ફળ રહ્યા હતા. બીજી બાજુ લોકોએ કૂવામાં ખાટલો ઉતારી દાદીને બચાવી લીધા હતા. બાદ ડૂબી ગયેલા એક પૌત્રના મૃતદેહને બહાર કાઢયો હતો. આ મામલે જાણ થતાં ખેરગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.બીજી તરફ હુમલામાં ઘાયલ પીનલને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા પોલીસે ભાગી છૂટેલા જગદીશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે પિતા જગદીશ સામે પુત્રની હત્યા અને પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect