બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'તારક મહેતા'માંથી દિલીપ જોશી થશે સાઈડલાઈન? જેઠાલાલની 18 વર્ષેની સફર સમાપ્ત થશે?
6 ફોટો ગેલેરી
Last Updated: 09:43 PM, 13 July 2026
1/6
2/6
દિલીપ જોશી વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તારક મહેતા શોમાં જેઠાલાલની ભૂમિકા ઘટાડવાની યોજના ચાલી રહી છે. સૂત્રો કહે છે કે નિર્માતાઓ શોમાં જોડાયેલા રાજસ્થાની પરિવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ પરિવારમાં ચાર સભ્યો છે: એક પતિ, પત્ની અને તેમના બે બાળકો.
3/6
એવી અફવા છે કે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી શોનો હાઇપેસ્ટ પેડ એક્ટર છે. તે મહિનામાં 15 દિવસ શૂટિંગ કરે છે. કારણ કે દયાબેન પણ મિસિંગ ચાલી રહ્યા છે, જેઠાલાલ-દયાબેન ટ્રેક નથી બની શકતો. નવા પરિવારના આગમનથી નિર્માતાઓ તેમને મોટાભાગે શોમાં દર્શાવી રહ્યા છે. જેઠાલાલની ભૂમિકા પણ ઓછી થઈ ગઈ છે.
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ