BIG NEWS / જીતુ વાઘાણીની મોટી જાહેરાતઃ આવનારા દિવસોમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, જાણો શું કહ્યું...

Education Department Jitu vaghani Press Conference Vidhya Sahayak Recruitment

રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિદ્યા સહાયકોની ભરતીનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ