બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 05:37 PM, 6 November 2023
પાણીને આપણા શરીરની સૌથી પહેલી જરૂરિયાત ગણી શકાય છે એટલે કે પાણી ઓક્સિજન જેટલું જ મહત્વનું છે. આપણે ખોરાક વગર એકથી બે દિવસ સુધી રહી શકીએ છીએ. પરંતુ પાણી પીધા વગર રહેવું અશક્ય છે. ખાસ વાત એ છે કે આપણે આજ દિવસ સુધી એવું જાણતા આવ્યા છીએ કે પાણી વધુ પીવું જોઈએ અને પાણી પીવુંએ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શુ તમે જાણો છો? અમુક મર્યાદા સુધી જ પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે વધુ પાણી પીવાએ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને અમુક કિસ્સાઓમાં મર્યાદા બહાર વધુ પાણી પીવાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે. જેને પાણીની ઝેરી અસર પણ કહેવાય છે. તબીબી ભાષામાં તેને હાઈપોનેટ્રેમિયા તરીકે ઓળખવામાં આવે છે.
તમારું શરીર એટલું પાણી પીવા માટે સક્ષમ ન હોય તો...
જ્યારે આપણે ઓછા સમયમાં વધુ પાણી પીએ છીએ ત્યારે આ સમસ્યા માથું ઊંચકે છે. આ બીમારીમાં એવી છે કે કિડનીમાં પાણી જમા થવા માંડે છે. જેથી વધુ પડતું પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્થાન પણ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે શરીર પાણી પચાવી શકતું નથી અને સ્વાસ્થ્ય સંબંધી અને સમસ્યાઓ જાગતી હોય છે.નિષ્ણાતોના મતે, દિવસમાં ત્રણ લિટર પાણી શરીર માટે સારું છે. પરંતુ જો તમારું શરીર એટલું પાણી પીવા માટે સક્ષમ ન હોય તો તે ન પીવુ જોઈએ.
આ પાણીની ઝેરી અસરના પ્રારંભિક લક્ષણો છે
શરીરમાં પાણીની વધુ માત્રાને કારણે ઓવરહાઈડ્રેશન થાય છે. કારણ કે પાણીનું પ્રમાણ શરીરમાં વધુ હોય ત્યારે શરીર પાણી શોષી શકતું નથી. બાદમાં તે પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જેના સંકેતોની માથામાં અને શરીરમાં દુખાવો, ઉબકા અને ઉલટીનું પ્રમાણ વધવું,
આ છે બચવાના ઉપાયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime