બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / do not make these mistakes during dhanteras shopping shu na kharidvu joie

Diwali 2023 / આજે ધનતેરસ: જઈ રહ્યા છો ખરીદી કરવા? તો જરૂર જાણી લો આ નિયમો, નહીંતર ભારે પડશે એક ભૂલ

Manisha Jogi

Last Updated: 10:49 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે. ધનતેરસ પર ખરીદી કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહીંતર, ગરીબી આવી શકે છે.

  • ધનતેરસના દિવસે ખરીદીનું વિશેષ મહત્વ
  • આ દિવસે વસ્તુ ના ખરીદવી
  • ધનતેરસના દિવસે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી

ધનતેરસના દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે. આ દિવસે અશુભ વસ્તુઓ ખરીદવાથી ઘણું નુકસાન થઈ શકે છે. આ કારણોસર ધનતેરસ પર ખરીદી કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહીંતર, ગરીબી આવી શકે છે.

પ્લાસ્ટિકની વસ્તુ- ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચની વસ્તુઓ ના ખરીદવી. આ વસ્તુનો રાહુ સાથે સંબંધ છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

લોખંડની વસ્તુ- ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ જેવી કે તવો તથા અન્ય કોઈ વસ્તુ ના ખરીદવી. માનવામાં આવે છે કે, ધનતેરસના શુભ દિવસે ઘરમાં લોખંડની વસ્તુઓ લાવવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણ પણ ના ખરીદવા.

સોના-ચાંદીની વસ્તુ- ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી શુભ ધાતુઓની ખરીદવામાં આવે છે. આ શુભ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ના ખરીદવી જોઈએ, જેના કારણે વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.

નવા કપડાંની વસ્તુ- ધનતેરસ પર લોકો નવા કપડાં પણ ખરીદે છે. આ દિવસે કાળા કપડા બિલકુલ ન ખરીદવા. પીળો, લાલ, લીલો, નારંગી, ગુલાબી તથા અન્ય શુભ રંગના કપડાં ખરીદ વા વધુ યોગ્ય રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ