બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / diabetes patients have higher risk of heart attack

હેલ્થ ટીપ્સ / ગમે તે રીતે કાબુમાં રાખજો ડાયાબિટીસને, હાર્ટએટેકથી મોતનો ખતરો જેવો તેવો નથી, ડોક્ટરે આપ્યું એલર્ટ

Hiralal

Last Updated: 09:07 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામની સીકે બિરલા હોસ્પિટલના ઈન્ટરનનલ મેડિસીન ડિપાર્ટમેન્ટના ડોક્ટર તુષાર તાયલે કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય માણસ કરતાં હાર્ટએટેકનો 4 ગણો વધારે ખતરો રહે છે.

  • ગુરુગ્રામના ડોક્ટર તુષાર તાયલનું એલર્ટ
  • ડાયાબિટીસના દર્દીઓને હાર્ટએટેકનો ખતરો 4 ગણો વધારે રહે છે 
  • દર્દીઓમાં હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધતાં આવું થાય છે 

ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને હાર્ટએટેકનો ખતરો તો રહેતો જ હોય છે તે નવી વાત નથી પરંતુ તેમને હાર્ટએટેકનો ખતરો સામાન્ય માણસ કરતાં ચાર ગણો વધારે રહે છે તે નવું આવ્યું છે. ગુરુગ્રામની સીકે બિરલા હોસ્પિટલના ઈન્ટરનનલ મેડિસીન ડિપાર્ટમેન્ટના ડોક્ટર તુષાર તાયલે દર્દીઓને તેમનો ડાયાબિટીસ કાબુમાં રાખવાની સલાહ આપી છે નહીંતર હાર્ટએટેક આવતા વાર નહીં લાગે. તેમણે કહ્યું કે સામાન્ય લોકો કરતાં ડાયાબિટીસના દર્દીઓને હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો ચાર ગણો વધારે રહે છે કારણ કે દર્દીઓમાં હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો સૌથી વધારે રહેતો હોય છે, આને કારણે તેમને હાર્ટએટેકનું જોખમ બીજા કરતાં ચાર ગણું વધારે રહે છે. 

ડાયાબિટીસના દર્દીઓને કેમ આવે છે હાર્ટએટેક 
ડોક્ટર તુષાર તયાલે કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓમાં કોલેસ્ટરોલનું સ્તર પણ વધારે હોઈ શકે છે. જેના કારણે હૃદયની નસોમાં બ્લોકેજ થાય છે, જેના કારણે હાર્ટ એટેક કે હાર્ટ ફેલ્યોર પણ થઇ શકે છે. ડાયાબિટીસના રોગીઓમાં, એન્ડોથિલિયમ તરીકે ઓળખાતી નસોના આંતરિક સ્તરને નુકસાન થાય છે, જે કોલેસ્ટ્રોલ ધરાવતા પ્લેકની જમાવટને પ્રોત્સાહિત કરે છે. તેનાથી હૃદયમાં રક્ત સંચાર થાય છે, જેનાથી એટેક આવે છે. ડાયાબિટીઝના દર્દીઓને ક્રોનિક રેનલ રોગ પણ હોઈ શકે છે જે હૃદય રોગને વધુ તીવ્ર બનાવી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ તેમના હૃદયની તંદુરસ્તીનું ધ્યાન રાખે તે જરૂરી છે. આ માટે બીપીને કંટ્રોલમાં અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.

ડાયાબિટીસના દર્દીઓએ હેલ્થની કેવી રીતે કાળજી લેવી
- તમારા ડાયાબિટીસની દવાઓ નિયમીત લો
- દરરોજ કસરત કરો
- હેલ્થી ભોજન લો
- સ્ટ્રીટ ફૂડ કે ફાસ્ટફૂડ જેવા કોલેસ્ટ્રોલ વધારતા ખોરાકનું સેવન ન કરો
- દર બે-ત્રણ દિવસે તમારું બીપી ચેક કરતા રહો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ