બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Vaidehi
Last Updated: 03:24 PM, 10 November 2023
આજે પંચદિવસિય મહાપર્વનો પ્રારંભ થયો છે. આજે ધનતેરસનાં દિવસે લોકો માં લક્ષ્મીની સાથે કુબેરદેવની પણ પૂજા કરતાં હોય છે. તેવામાં આજે અમે તમને ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી સંબંધિત કેટલાક એવા ઉપાયો જણાવશું જે છે તો એકદમ સામાન્ય પરંતુ ઘણાં કામનાં છે. તેનો ઉપયોગ કરવાથી ઘરથી ધનાભાવનો અંત થાય છે અને માં લક્ષ્મીનાં ચરણકમળનું આગમન થશે.
1. ધન લાભ માટે દિવાળીનો સમય પરમ સિદ્ધ માનવામાં આવે છે. નાનાથી લઈને તમામ મોટા વેપારીઓ પણ પોતાની દુકાન પર માતા લક્ષ્મીનું પૂજન કરે છે. તેથી તમામ લોકોએ આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ. આ બાદ ઘરે આવીને શુભ મુહૂર્તમાં પૂજા કર્યા બાદ ઘરનાં દરેક ખૂણામાં દીવો પ્રગટાવી પ્રકાશ પાથરવો જોઈએ.
2. ધનતેરસનાં દિવસે એક નવો ઝાડૂ ખરીદવો જોઈએ. પૂજાથી પહેલા તેનાથી થોડી સાફ-સફાઈ કરવી જોઈએ અને પછી તેને એક તરફ રાખી દેવું જોઈએ. બીજા દિવસથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ. આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે અને માં લક્ષ્મીનું આગમન થશે.
3. પૂજા કરતાં સમયે માં લક્ષ્મી અને ગણેશજીને સ્થાપિત કરવાથી પહેલા ઘરની તિજોરી, કબાટ, પૂજાઘર અને દરવાજાઓમાં વંદનથી સ્વસ્તિક બનાવવું જોઈએ.
4. દીવાળીમાં લક્ષ્મીજીનાં પૂજનમાં શ્રી યંત્ર, કુબેર યંત્ર, દક્ષિણાવર્તી શંખ, એકાક્ષી નારિયેળ વગેરે રાખીને તેની પૂજા કરવી જોઈએ. જે ઘરમાં આ શુભ યંત્ર, ધનદાયક વસ્તુઓ રહે છે તે ઘરનાં સદસ્યોને ધનની કમી આવતી નથી.
5. દીવાળીનાં દિવસે સાંજે પીપળાનાં ઝાડની નીચે તેલનો દીવો પ્રગટાવીને પીપળાનાં ઝાડને પ્રણામ કરી પોતાની મનોકામના કહેવી જોઈએ. માં લક્ષ્મીનું ધ્યાન કરવાની સાથે પાછળ જોયા વગર ઘરે પાછા વળી જવું જોઈએ. આવું કરવાથી તમને માં લક્ષ્મીનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપાય કરતાં સમયે મૌન રહેવું જોઈએ.
6. કાળી ચૌદસનાં દિવસે વરુણ, યમ અને હનુમાનજીની ઉપાસના કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને ચોલા અર્પણ કર્યા પછી, ભોગ ચઢાવવો અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે ઘરમાં જે પણ કબાડ પડ્યો હોય તેને ઘરની બહાર ફેંકવું જોઈએ.
7. કાળી ચૌદસનાં દિવસે ઘરમાં જેટલા પણ બાથરૂમ છે તેની બહાર તેલનો દીવો કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect