આસ્થા / કોરોનાને કારણે તિરુપતિ મંદિરમાં ભક્તો VIP દર્શન જેવો અનુભવ, જાણો કેમ

Devotees in Tirupati temple experience like VIP darshan because of Corona, find out why

તિરુમાલા મંદિરમાં ૮ જૂનથી ૧૦ જૂન સુધી રોજ ૬,૦૦૦થી વધુ ટ્રસ્ટ કર્મચારીઓ અને સ્થાનિક લોકો સાથે કરાયેલ દર્શનના ટ્રાયલ બાદ ૧૧ જૂનથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે દર્શન ખોલી દેવાયાં છે. ત્યારબાદ રોજ આ સંખ્યા વધતી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ