નિર્દેશ / રાહુલ ગાંધી બાદ હવે ઠાકરે પરિવાર મુશ્કેલીમાં: માનહાનિ કેસમાં હાઇકોર્ટે પાઠવ્યું સમન, જાણો સમગ્ર કેસ

Delhi high court uddhav aditya thackeray sanjay raut defamation case

દિલ્હી હાઈકોર્ટે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના દિકરા આદિત્ય ઠાકરેને માનહાનિ મામલે સમન્સ પાઠવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ