બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / Covid vaccination must for 45+ traders to open shops in Bulandshahr: Police
Hiralal
Last Updated: 02:47 PM, 5 June 2021
બુલંદશહેર પોલીસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે 45 વર્ષની ઉપરના વેપારીઓએ કોરોના વેક્સિન લીધી નહીં હોય તો તેમને દુકાનો ખોલવાની પરમિશન નહીં મળે. કોરોનાને નાથવા માટે પોલીસ વિભાગે આ નિર્ણય કર્યો છે.
કોવિડ અનુરુપ વ્યવહાર કરવાની લોકોને અપીલ
SHO દિક્ષિત કુમાર ત્યાગી અને સર્કલ ઓફિસર સુરેશ કુમારની હાજરીમાં પોલીસ વિભાગ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે લોકોને કોરોનાની વેક્સિન લેવાનું તથા કોવિડ અનુરુપ વ્યવહાર કરવાની અપીલ કરી છે. પોલીસ વિભાગ દ્વારા જારી આદેશમાં કહેવાયું કે દરેક વ્યક્તિઓએ કોરોનાના નિયમોનું પાલન કરવાનું જ છે. સ્થાનિક લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ કર્મીઓને એવું કહેતા સાંભળી શકાતા હતા કે જે પણ દુકાનો માલિકોએ કોરોના વેક્સિન લીધી નહીં હોય તેમને દુકાનો ખોલવાની પરમિશન નહીં આપવામાં આવે.
બુલંદશહેર અને બરેલીમાં કોરોના કર્ફ્યુમાંથી છૂટ
યુપીની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં અનલોકની પ્રોસેસ હેઠળ શનિવારે કોરોના ગાઈડલાઈનમાં છુટ આપી છે. કોરોનાના ઘટી રહેલા કેસોને ધ્યાનમાં લેતા બુલંદશહેર અને બરેલીમાં કોરોના કર્ફ્યુમાંથી છૂટ અપાઈ છે. આ બે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 600 કરતા ઓછી થઈ ગઈ છે.
કેરળ સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે 9 જૂન સુધી લોકડાઉન લાગૂ છે. પરંતુ રાજ્ય સરકારે પોઝિટિવિટી રેટમાં હજું ઘટાડો લાવવા માટે 5મેથી 9 જૂનની વચ્ચે વધારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. વ્યવસાયિત એક્ટિવિટીઓને શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શરુ રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ હવે શનિવારથી નેક્સ બુધવાર સુધી બંધ રહેશે.
રુવારે કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સંક્રમણ દરને ઓછો કરવા માટે અનેક પ્રસ્તાવ આપ્યા. હાલના લોકડાઉન દરમિયાન પીડીએસ અંતર્ગત આવનારા કરિયાણાની દુકાન, ખાવા પીવાના સામાન, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો, માંસ જાનવરોનો ચારો, બેકરીની દુકાન ખુલ્લી રહેશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સામાનની દુકાન ખુલ્લી રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect