ચિંતા / રાજકોટમાં કોરોના વકર્યો : ગઇકાલે જયંતિ રવિ દોડ્યા અને આજે CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય

coronavirus rajkot Chief Minister Vijay Rupani decision

રાજ્યમાં કોરોના વાયરસ બેફામ બન્યો છે. એક તરફ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન દિવાળી સુધીમાં કોરોના પર કાબૂ મેળવવાની અને વેક્સિનની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટમાં ફરીવાર ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસને ધ્યાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોમાં કોરોનાની કામગીરી માટે 2 અધિકારીઓની નિમણૂંક કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ