બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / coronavirus pandemic lockdown govt extends interest subvention on crop loans till may end rbi
ADVERTISEMENT
શું કહેવાયું છે નોટિફિકેશનમાં
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ને કારણે લાગૂ દેશવ્યાપી લૉકડાઉનને કારણે લોકોના આવવા-જવા પર અંકુશ છે. આ કારણે ખેડૂતો પોતાના ટૂંકા ગાળાની પાક લોનની બાકી ચૂકવણી કરવા માટે બેન્ક શાખાઓ સુધી જઇ શકતા નથી. ગત દિવસોએ આરબીઆઇએ એક સર્કુલર જાહેર કર્યું હતું.
ADVERTISEMENT

આ સર્કુલર મુજબ, એક માર્ચ 2020થી 31 મે 2020 સુધી ત્રણ માસ માટે ટૂંકા ગાળાની પાક લોન સહિત તમામ લોનના હપ્તાની ચૂકવણી પર 3 માસ માટે રોક લાગુ રહેશે. તેમા કહેવામાં આવ્યું છે કે સરકારે બે ટકા વ્યાજ સહાયતા અને લોનની સમય પર ચૂકવણી માટે વ્યાજ પર મળનારી 3 ટકા પ્રોત્સાહનને 31 મે 2020 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર મળતી રહેશે.
ADVERTISEMENT
.jpg)
આ પગલાથી ખેડૂતોને લાભ
ADVERTISEMENT
કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ પગલાથી ખેડૂતોને લાભગ થશે. તેનાથી તેમને મે મહીનો પૂર્ણ થવા સુધી વ્યાજ સહાયતા યોજના અને વ્યાજ પ્રોત્સાહનનો લાભ મળી શકશે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન 7 ટકા વાર્ષિક વ્યાજ પર આપવામાં આવે છે. તેમાંથી 2 ટકા સરકાર વાર્ષિક આધારે બેન્કોને વ્યાજ સહાયતાના રૂપે આપે છે. સમય પર લોનની ચૂકવણી કરનારા ખેડૂતોને વ્યાજમાં એકસ્ટ્રા 3 ટકા પ્તોત્સાહન સ્વરૂપે છૂટ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT