Coronavirus / ભારતમાં લૉકડાઉન હટાવવાને લઈને WHOના ઍક્સ્પર્ટે આપ્યું મોટું નિવેદન, તમારે જાણવું જરૂરી

coronavirus infection situation not explosive in india but risk persists says who

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રમુખ વિશેષજ્ઞએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો ભારતમાં લૉકડાઉન હટાવવામાં આવશે તો કોરોના વાયરસના કેસમાં ઉછાળ આવી શકે છે. જોકે તેઓેએ સાથે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઇને સ્થિતિ વિસ્ફોટક નથી. પરંતુ દેશમાં માર્ચ મહીનામાં લાગૂ કરાયેલ લૉકડાઉન હટાવવાની સાથે આ પ્રકારનું જોખમ બની રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ