બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / coronavirus in india covid 19 india vaccination in india mofhw data 11th november 2021

કોરોના વાયરસ / 24 કલાકમાં કોરોનાના 13, 091 નવા કેસ આવ્યા, તો 340 લોકોના મોત થયા

Dharmishtha

Last Updated: 11:39 AM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોવિડ 19ના મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ જારી છે. ગત 24 કલાકમાં કોરોનાના 13 હજાર 91 મામલા નોંધાયા છે.

  • 24 કલાકમાં કોરોનાના 13 હજાર 91 મામલા 
  • 24 કલાકમાં  340 લોકોના કોરોનાથી મોત થયા
  • અત્યાર સુધીમાં 1 અરબ 10 કરોડ 23 લાખ 34 હજાર 225 ડોઝ અપાઈ ચૂક્યા છે

 24 કલાકમાં કોરોનાના 13 હજાર 91 મામલા 

દેશમાં કોવિડ 19ના મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ જારી છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Mohfw)દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ગત 24 કલાકમાં કોરોનાના 13 હજાર 91 મામલા નોંધાયા છે. ત્યારે આ દરમિયાન 340 લોકોના કોરોનાથી મોત થયા છે. મંત્રાલયે કહ્યુંકે ગત 1 દિવસમાં 13 હજાર 878 લોકો સાજા થયા છે. મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના 1 લાખ 38 હજાર 556 એક્ટિવ કેસ છે. સાથ જ અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 925 લોકો સાજા થઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડમાંથી અત્યાર સુધી 4 લાખ 62 હજાર 189 લોકોના મોત થયા છે. નવા મામલા આવ્યા બાદ દેશમાં કુલ કેસની સંખ્યા 3 કરોડ 44 લાખ 16 હજાર 70 મામલા મળી ચૂક્યા છે. 

અત્યાર સુધીમાં 1 અરબ 10 કરોડ 23 લાખ 34 હજાર 225 ડોઝ અપાઈ ચૂક્યા છે

ત્યારે  રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 1 અરબ 10 કરોડ 23 લાખ 34 હજાર 225 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 57 લાખ 54 હજાર 817 ડોઝ બુધવારે આપવામાં આવ્યા છે. કોવિન પોર્ટલ અનુસાર કુલ ડોઝમાંથી અત્યાર સુધી સિંગલ ડોઝ 74 કરોડ 68 લાખ 57 હજાર 853 અને 35 કરોડ 58 લાખ 66 હજાર 887ને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.

કોરોના કેસ ક્યારે કેટલા હતા

દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ