જાહેરાત / ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાતો, 1લી મેથી આ ખરીદી શરૂ કરાશે

coronavirus in Gujarat CMO secretary Ashwinikumar press conference good news for farmer

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળ સાથે બેઠક કરીને 1લી મેથી ખેડૂતો પાસેથી તુવેર, રાયડા, ચણાની ખરીદી વિશે મંત્રણા કરી હતી. તેમણે આ સિવાય પણ લોકડાઉન ખુલ્યા પછી જનજીવન અને ખાસ કરીને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન નડે તે રીતે વ્યવસ્થા ગોઠવવા માટે જિલ્લાના કલેક્ટરો સાથે પણ વાચચીત કરી હતી. આ અંગેની માહિતી CMO સચિવ અશ્વિની કુમારે ડિજિટલ પત્રકાર પરિષદમાં આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ