Ganesh Chaturthi / કોરોના અને તૌકતેની થીમ પર ગણપતિની મૂર્તિનો શણગાર જોઈને દંગ રહી જશો

Corona Virus And tauktae cyclone Ganpati Decoration Theme

સુરતમાં કારીગરો દ્વારા અલગ-અલગ થીમ પર ગણપતિની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. કારીગરોએ આ વખતે કોરોના અને તૌકતે થીમ પર વિશેષ મૂર્તિ તૈયાર કરી છે. સુરતમાં કોરોના થીમ પર ગણપતિની મૂર્તિઓની માગ વધી છે. આ વર્ષે ગાઇડલાઇન પાલન સાથે ગણેશોત્સવની ઉજવણી થશે.

બ્રેકિંગ ન્યૂઝ