જાહેરાત / નાના વેપારીઓ અને મધ્યમ વર્ગની પડખે છે ગુજરાત સરકાર: અશ્વિનીકુમાર

CMO secretary Ashwani kumar DIGITAL PRESS 15 MAY 2020

CMO સચિવ અશ્વિનીકુમારે આજે NSFA કાર્ડઝારકો અને APL કાર્ડધારકોને સરકારી અનાજ વિતરણની તારીખો જાહેર કરી હતી એ સિવાય નાના વેપારીઓને આત્મનિર્ભર યોજના હેઠળ સરકાર તરફથી મદદ તૈયાર છે. ગુજરાત સરકાર તરફથી આ યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ