બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:41 AM, 25 October 2025
1/6
2/6
જ્યોતિષ મુજબ નહાય ખાયના દિવસે શુભ શોભન યોગ અને ભદ્રાવાસ યોગ બનશે, જેમાં ભદ્રા સ્વર્ગલોકમાં રહેશે, જ્યારે 27 ઓક્ટોબરે અતિગંડ અને સુકર્મા યોગ રહેશે, જે રાત્રિ સુધી ચાલશે; આ શુભ યોગમાં છઠ પૂજા ઉજવાશે અને ત્રણ રાશિના જાતકોને સૂર્યદેવ તથા છઠી માતાના ખાસ આશીર્વાદ મળશે.
3/6
4/6
સૂર્ય સિંહ રાશિનો અધિપતિ છે.આ રાશિના જાતકોને સૂર્ય દેવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. છઠનો તહેવાર સિંહ રાશિના જાતકો માટે અત્યંત શુભ પરિણામો લાવશે. સૂર્ય દેવ અને છઠી માતાના આશીર્વાદથી આ રાશિના વ્યક્તિને આખા વર્ષ દરમિયાન સફળતા મળશે.વ્યવસાયમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિ થશે. માન અને સન્માનમાં વધારો થશે.
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / વૃષભ અને સિંહ રાશિને શીખવાની નવી તકો મળશે, લાભ મળી શકે છે, સાપ્તાહિક રાશિફળ વાંચો.
ટોપ સ્ટોરીઝ