બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / સિંહ રાશિમાં ચંદ્ર-કેતુની યુતિથી સર્જાયો 'ગ્રહણ યોગ': આગામી અઢી દિવસ આ 4 રાશિઓ માટે ભારે
6 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 13 August 2026
1/6
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને મન, ભાવના અને માતાનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ એક છાયા અને રહસ્યમય ગ્રહ છે. દ્રિક પંચાંગ અનુસાર, 13 August ના રોજ સવારે 6:07 વાગ્યે ચંદ્રમા કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સિંહ રાશિમાં માયાવી ગ્રહ કેતુ પહેલાથી જ બિરાજમાન હોવાના કારણે આ બંને ગ્રહોની યુતિથી અતિ-સંવેદનશીલ 'ગ્રહણ યોગ'નું નિર્માણ થયું છે. જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે પણ ચંદ્રનો સંબંધ કેતુ સાથે થાય છે, ત્યારે વ્યક્તિનું મન અશાંત રહે છે, અનિર્ણાયક સ્થિતિ બને છે અને માનસિક ભ્રમ વધે છે. ચંદ્રમા લગભગ અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે, તેથી આગામી અઢી દિવસ સુધી આ યુતિની નકારાત્મક અસર વિશેષ રૂપે જોવા મળશે. આ દરમિયાન નીચે મુજબની 4 રાશિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
2/6
ચંદ્રમા તમારી રાશિના સ્વામી છે. દ્વિતીય (ધન અને વાણી) ભાવમાં કેતુ સાથે ચંદ્રની યુતિ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. તમારી વાણી પર કડક નિયંત્રણ રાખો. પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ધન હાનિના યોગ હોવાથી અણધાર્યા ખર્ચાઓ બજેટ બગાડી શકે છે, તેથી કોઈને પણ ઉધાર આપવાનું ટાળો.
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષશાસ્ત્ર / રાહુના નક્ષત્રમાં મંગળનો પ્રવેશ, આ ત્રણ રાશિઓ પર થશે ધનનો વરસાદ
ટોપ સ્ટોરીઝ