બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Cabinet approves Rs 13,000-cr pm vishwakarma yojana
Hiralal
Last Updated: 04:08 PM, 16 August 2023
ગઈ કાલે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર પીએમ મોદીએ વિશ્વકર્મા યોજના લાવવાની વાત કરી હતી. પીએમ મોદીની વાતના એક દિવસ બાદ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને લીલીઝંડી આપી દેવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજનાથી 30 લાખ શિલ્પકારોના પરિવારને 2 લાખ સુધીની સસ્તી લોન મળશે.
Cabinet approves Rs 13,000-cr Vishwakarma Yojana; craftsmen to get subsidised loans up to Rs 2 lakh: Union minister Ashwini Vaishnaw
— Press Trust of India (@PTI_News) August 16, 2023
169 શહેરોને મળશે 10,000 નવી ઈલેક્ટ્રીક બસો
આ સિવાય કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીક બસોની મોટી ખરીદી માટે "PM E-Bus Sevaને લીલીઝંડી આપી દેવાઈ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10,000 નવી ઈલેક્ટ્રીક બસો ખરીદીને રાજ્યોને પૂરી પાડશે જેને માટે કુલ ખર્ચ 57,613 કરોડ આવશે. ઈલેક્ટ્રીક વાહનોના પ્રોત્સાહનની દિશામાં આ એક મોટું પગલું છે કારણ કે આ પહેલા ક્યારેક આટલી મોટી સંખ્યામાં બસો ખરીદાઈ નથી. દેશના 169 શહેરોમાં 10,000 બસો પૂરી પાડવામાં આવશે અને 181 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક બસો શહેરોમાં આવવાને કારણે 45,000-55,000 ડાયરેક્ટ નોકરીઓ ઊભી થશે.
Vishwakarma Yojana to benefit 30 lakh craftsmen families: Union minister Ashwini Vaishnaw
— Press Trust of India (@PTI_News) August 16, 2023
ગઈ કાલે પીએમ મોદીએ લાલ કિલ્લા પર કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે 15મી ઓગસ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી શિલ્પકારો માટે વિશ્વકર્મા યોજના લાવવાની વાત કરી હતી.
VIDEO | "The Vishwakarma Yojana has been approved by PM Modi in the Union Cabinet meeting today. The PM had talked about it in his Independence Day speech," says Union minister @AshwiniVaishnaw at a press conference. pic.twitter.com/tU2wKgkCz2
— Press Trust of India (@PTI_News) August 16, 2023
ડિઝિટલ ઈન્ડીયા પ્રોગ્રામને પણ મંજૂરી
આ સિવાય કેબિનેટની બેઠકમાં Rs 14,903 કરોડના ખર્ચવાળા ડિઝિટલ ઈન્ડીયા પ્રોગ્રામને પણ મંજૂરી આપવામાં આવી છે તેવું આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh