બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Premal
Last Updated: 06:56 PM, 29 October 2022
શું તમે પૈસા આપીને પોતાની ફ્યુનરલ એટેન્ડ કરવા માંગો છો?
શું તમે પૈસા આપીને પોતાની ફ્યુનરલ એટેન્ડ કરવા માંગો છો? એક રશિયન કંપની આ પ્રકારની ઑફર લઇને આવી છે. આ કંપની ગ્રાહકોને પોતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની તક આપી રહી છે અને 3.5 મિલિયન રૂબલ એટલેકેે આશરે 47 લાખ રૂપિયામાં જીવતા દફનાવવાનો અનુભવ આપી રહી છે.
પોતાની વિદાયમાં સામેલ થવા માટે બે પેકેજ
કંપનીની સંસ્થાપક યાકાતેરિના પ્રીઓબ્રાન્જેસ્કાયાએ આ અઠવાડિયાની શરૂઆતમાં નવા વેન્ચરની જાહેરાત કરી, જે તેના ગ્રાહકોને નવી પ્રતિભાઓ અને માનસિક ક્ષમતાઓનુ સંશોધન કરવા અને અંતિમ સંસ્કારના તેમના ભય અને ચિંતાઓમાંથી લડવામાં મદદ કરવાનુ વચન આપે છે. પ્રીઓબ્રાન્જેસ્કાયાએ વેન્ચરની જાહેરાત કરી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રજૂઆતને પોતાના અને પોતાના જાત માટે સુખદ ભવિષ્ય માટે લડવાના સાચા પ્રતીકના રૂપમાં જણાવ્યું. પોતાની વિદાયમાં સામેલ થવા માટે બે પેકેજ છે, ઑનલાઈન અંતિમ સંસ્કાર, જે આશરે ડૉલર 15,000માં છે અને તેને ભય અને ચિંતાઓ માટે તણાવ ચિકિત્સાના રૂપમાં જણાવવામાં આવ્યું છે. તો બીજુ પૂર્ણ વિસર્જન અંતિમ સંસ્કાર છે, જે લોકોને 1 કલાક સુધી દફનાવી દે છે.
તમને એક કલાક સુધી તાબૂતમાં બંધ કરી શકાય છે
તો કંપનીનુ કહેવુ છે કે દફનાવવામાં આવેલી વ્યક્તિની પાસે તાબૂતમાં લગભગ 5.5 કલાક સુધી પૂરતી હવા હશે. આ ઑફરમાં તમને એક કલાક સુધી તાબૂતમાં બંધ કરી શકાય છે. Preobrazhenskaya એ કહ્યું કે આ સ્કીમમાં ઘણા લોકોએ રસ દાખવ્યો છે, પરંતુ બધાને મંજૂરી આપી શકાય નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા