બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / budh surya yuti rajyog these zodiac sign people get enough money in life

ગોચર / મિથુન રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બનશે વિપરીત રાજયોગ: કર્ક મકર સહિત આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા

Manisha Jogi

Last Updated: 11:31 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ યોગની અસર તમામ લોકોના જીવન પર જોવા મળે છે બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને સૂર્ય જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.

  • શુભ તથા અશુભ રાજયોગનું ખાસ મહત્ત્વ
  • તમામ લોકોના જીવન પર યોગની અસર
  • અનેક રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે

વૈદિક જ્યોતિષ અનુસાર શાસ્ત્રોમાં ગ્રહોનું ગોચર, વક્રી અને ઉદય-અસ્તની સાથે સાથે શુભ તથા અશુભ રાજયોગનું પણ ખાસ મહત્ત્વ છે. આ યોગની અસર તમામ લોકોના જીવન પર જોવા મળે છે બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને સૂર્ય જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધાદિત્ય યોગની સાથે સાથે રાજયોગનું પણ નિર્માણ થશે. આ દરમિયાન અનેક રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને થશે લાભ.

કર્ક-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ કર્ક રાશિમાં ત્રીજા અને બારમાં ભાવનો સ્વામી છે. સૂર્ય બારમાં ભાવમાં બિરાજમાન છે. આ રાશિના જાતકો માટે રાજયોગ શુભ સાબિત થશે ઉપરાંત વિદેશ સાથે જોડાયેલ બિઝનેસમાં નફો થઈ શકે છે. બેન્કિંગ, રોકાણ, આયાત નિકાસ સાથે જોડાયેલા લોકોને પણ વિશેષ લાભ થશે. સૂર્યની અસરને કારણે કાર્યક્ષેત્રે સમ્માન પ્રાપ્ત થશે અને અટકેલા કામ પૂર્ણ થશે. 

વૃશ્વિક-
વૃશ્વિક રાશિના આઠમાં ભાવમાં વિપરીત રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન કુંડળીમાં સૂર્ય હોવાને કારણે અસર વધી જશે, જેથી આરોગ્ય સારું રહેશે. કોઈ જૂની બિમારીથી છુટકારો મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં આકસ્મિક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે. અધ્યાત્મમાં રુચિ વધશે, આ દરમિયાન રિસર્ચ અને સંશોધન સાથે જોડાયેલા લોકોને લાભ થશે. 

મકર-
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિમાં વિપરીત રાજયોગને કારણે આ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં બુધ ગ્રહ છઠ્ઠા અને નવમા ભાવનો સ્વામી માનવામાં આવે છે તથા છઠ્ઠા ભાવમાં સ્થિત છે. અષ્ટમેશ સૂર્ય છઠ્ઠા ભાવમાં છે. આ દરમિયાન કાયદાકીય બાબતો સફળતા પ્રાપ્ત તશે. વ્યક્તિના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સરળતાથી દેવુ ચૂકવી શકશો. આરોગ્યમાં સુધારો થશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ