જ્યોતિષ શાસ્ત્ર / 17 વર્ષ સુધી ચાલે છે બુધની મહાદશા: આ લોકોને મળે છે રાજાઓ જેવો વૈભવ

budh ki mahadasha lasts for 17 years and have king like life name

વૈદિક જ્યોતિષમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. બુધ ધન, બુદ્ધી, વેપારનો કારક છે. બુધની ચાલમાં ફેરફાર અથવા કુંડળીમાં બુધની મહાદશા અથવા અંતર્દશા થવાથી જાતકના જીવન પર મોટી અસર પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ