બીએસએનએલના કર્મચારીઓ પર સેલેરી સંકટનું જોખમ મંડરાઇ રહ્યું છે. BSNL ના કર્મચારીઓએ સરકારને પત્ર લખીને તત્કાળ નકદ રકમની માગણી કરી છે. કંપની કહેવું છે કે એમની પાસે કર્મચારીઓને જૂન મહિનાથી સેલેરી આપવા માટે પણ પૈસા નથી. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે સરકારી કંપનીઓ દર વખતે આવા હાલ થાય છે? BSNL પર આ આર્થિક સંકટ આવવાનું મુખ્ય કારણ શું? જાણો આજના Aar Par with Hemant ના વીડિયોમાં.