Aar Paar / દેશમાં સૌથી મોટાં ક્રાઈમની તપાસ CBI પાસે કેમ જાય છે?

જ્યારે પણ દેશમાં કોઈ મોટી ક્રાઈમની ઘટના બને છે તેમાં ખાસ કરીને CBI ને તપાસ સોંપવામાં આવે છે અથવા તો તેની માંગ કરવામાં આવે છે. ખાસ કરીને બળાત્કાર જેવી ઘટનામાં પીડિત પરિવાર તરફથી CBI દ્વારા તપાસની માંગ મોટાભાગે કરવામાં આવતી હોય છે. ત્યારે સવાલ એક એવો થાય છે શા માટે હંમેશા મોટા ગુનાઓની તપાસ CBI ને સોંપવામાં આવે છે. શું હોય છે તેમનું મુખ્ય કાર્ય અને જવાબદારી.. જાણો આજના Aarpar with Hemant માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ