બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Priyakant
Last Updated: 03:19 PM, 14 June 2023
દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કર્ણાટકમાં મળેલા આંચકા બાદ ભાજપ એક્શનમાં છે. આ તરફ સૂત્રોનું માનીએ તો ભાજપ 2024માં મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
2024માં ભાજપે કેન્દ્ર સરકારમાં સામેલ તમામ મંત્રીઓને લોકસભા ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોદી સરકારના ઘણા દિગ્ગજ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે છે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓ પોતાના માટે વોટ માંગતા જોવા મળી શકે છે. હાલ આ લોકો રાજ્યસભાના સભ્ય છે.
ટોચની નેતાગીરીએ મંત્રીઓને શું સંદેશ આપ્યો ?
સૂત્રોનું માનીએ તો પાર્ટીની ટોચની નેતાગીરીએ મંત્રીઓને સંદેશ આપ્યો છે કે, તેઓ 2024માં પોતાના માટે લોકસભાની બેઠકો શોધવાનું શરૂ કરે કે જ્યાંથી તેઓ ચૂંટણી લડી શકે. એટલું જ નહીં,આ મંત્રીઓની બેઠકોને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, વિદેશ મંત્રી એસ જયશંકર દિલ્હી અથવા તમિલનાડુની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના દેવઘરથી એકવાર ચૂંટણી જીતી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેઓ ઓડિશામાં જ કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019માં સિંધિયા કોંગ્રેસની ટિકિટ પર ગુના સીટથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ સામે હારી ગયા હતા. બાદમાં સિંધિયા ભાજપમાં જોડાયા અને રાજ્યસભાના સાંસદ બન્યા. હવે ફરી એકવાર તેઓ લોકસભાની તૈયારી કરી રહ્યા છે.
યાદીમાં કયા કયા મંત્રીઓના નામ ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ