બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / Extra / bjp-win-in-gujarat-election

NULL / EVM તો હેક ના થયાં પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના દિલ કર્યા

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને આજે સવારથી વિશ્વના મીડિયાની અને દિગ્ગ્જ નેતાઓની નજર ગુજરાતના પરિણામો પર હતી ત્યારે આજે ફરીએક વાર આજે ગુજરાતમાં ભગવા લહેર જોવા મળી હતી. 

ગુજરાતના વિવિધ સ્થળો પર યોજાયેલ મત ગણતરી યોજવામાં આવી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ હારનો સામનો કર્યો હતો અને કેટલાક નવા ચહેરો ચૂંટાઈ આવ્યા હતા. જોકે આ તમામ બાબતોથી પર રહીને અંતે તો ભાજપે પોતાની સરકાર બનાવવા પર મહોર મરાવી હતી. 

ગુજરાતના મુખ્ય પ્રધાન તેમના મત વિસ્તાર રાજકોટથી કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવીને રાજકોટ પૂર્વની બેઠક પોતાના કબ્જામાં લીધી હતી.ત્યારે આ તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેજશ્રી બેન પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ સાથે જ ગુજરાતના દિગ્ગ્જ નેતાઓ શંકર ચૌધરી ભૂષણ ભટ્ટ મહેન્દ્ર મશરૂ સિદ્ધાર્થ પટેલ અર્જુન મોઢવાડીયા ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ તુષાર ચૌધરી જયનારાયણ વ્યાસ ચીમન સાપરીયા જયંત બૉશ્કી જેવા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા હાર્યા હતા.

અત્રે જણાવી દઈએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત અનેક ભાજપ-કોંગી નેતાઓએ ગુજરાતમાં સભાઓ યોજી હતી.  અને જનમત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અંતે ભાજપે બાજી મારી લીધી હતી. અને પાંખી સરસાઈથી બહુમતી મેળવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ