બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / 'દીકરીના નિહાપા લાગ્યા..', ભાજપના દિગ્ગજ નેતાએ ટ્વીટ કરતા જ ચર્ચા છંછેડાઈ

નિશાન સાધ્યું / 'દીકરીના નિહાપા લાગ્યા..', ભાજપના દિગ્ગજ નેતાએ ટ્વીટ કરતા જ ચર્ચા છંછેડાઈ

Published By: Vishal Dave

Last Updated: 12:08 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેમણે VTVNEWS સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, “અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવનાઓ રજૂ કરી છે.

ભાજપના પ્રતિષ્ઠિત નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સૂચક ટ્વીટ કરીને ફરી ચર્ચાઓને વેગ આપ્યો છે. ટ્વીટમાં તેમણે કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમનો સંદેશ “દીકરીના નિહાપા લાગ્યા” એવું લખેલો છે, જેના કારણે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

દિલીપ સંઘાણીએ આ ટ્વીટ અમરેલીની મુલાકાત બાદ કરી હતી. તેમણે VTVNEWS સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, “અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવનાઓ રજૂ કરી છે.” તેમનો આ સંદેશ તર્ક વિતર્ક અને રાજકીય ચર્ચાઓનો વિષય બની ગયો છે.

હાલની રાજકીય પરિસ્થિતિમાં આ ટ્વીટ પર વિવિધ મંતવ્યો સાંભળવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વિશ્લેષકો પણ આ પરિપ્રેક્ષ્યને લઈને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ હજુ વરસાદ ગયો નથી, આ વિસ્તારમાં થશે માવઠું, અંબાલાલની મોટી આગાહી

દિલીપ સંઘાણીએ પોતાની ટ્વીટમાં સીધું નામ નથી લીધું, પરંતુ અમરેલીની પરિસ્થિતિ જોયા પછી તેમણે તેમની ભાવનાઓ રજુ કરી છે તેવું નિવેદન આપીને વધુ ચર્ચા જગાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Controversial Tweet Dilip Sanghani BJP Leader

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ