બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Premal
Last Updated: 06:45 PM, 31 January 2022
મેષ
સરસ્વતી પૂજાના દિવસે માં સરસ્વતી કવચનો પાઠ કરો. જેનાથી બુદ્ધીની પ્રાપ્તિ થાય છે. આ સાથે કામમાં એકાગ્રતા આવે છે.
વૃષભ
દેવી સરસ્વતીને પ્રસન્ન કરી તેનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સફેદ ચંદનનું તિલક લગાડો. આ સાથે સફેદ ફૂલ પણ અર્પણ કરો. આમ કરવાથી જ્ઞાનમાં વધારો થશે.
મિથુન
વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને લીલા રંગની કલમ અર્પણ કરો. આ સાથે આવુ કરતી વખતે તેમને તમારી મનોકામના કહો.
કર્ક
સરસ્વતી પૂજાના પ્રસંગે માતાને ખીરનો ભોગ અર્પણ કરો. જે લોકો સંગીતની વિદ્યા સાથે સંકળાયેલા છે, તેમના માટે આ લાભકારી રહેશે.
સિંહ
વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનું પૂજન કરતી વખતે ગાયત્રી મંત્રના ઓછામાં ઓછા 27 વખત જાપ કરો. જેટલા વધુ જાપ કરશો તેટલો વધુ લાભ થશે. આ જાપ કરવાથી વિદેશમાં અભ્યાસ કરનારા લોકોની મનોકામના પૂર્ણ થશે.
કન્યા
વસંત પંચમીના દિવસે નાના બાળકોને અભ્યાસની સામગ્રી ભેટમાં આપો. આમ કરવાથી અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થાય છે.
તુલા
વસંત પંચમીના દિવસે કોઈ બ્રાહ્મણને સફેદ વસ્ત્રનું દાન કરો. જો વિદ્યાર્થી દાન કરે તો તેને વાણીની સમસ્યા દૂર થાય છે.
વૃશ્વિક
વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની આરાધના કરો. આ સાથે માતાની પૂજા કર્યા બાદ માતાને લાલ રંગની કલમ અર્પણ કરો. આમ કરવાથી યાદશક્તિ વધશે.
ધન
સરસ્વતી પૂજાના દિવસે માતાને પીળા રંગની મિઠાઈનો ભોગ અર્પણ કરો. જેનાથી નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે. આ સાથે ઉચ્ચ શિક્ષણની કામના પૂર્ણ થાય છે.
મકર
વસંત પંચમીના દિવસે નિર્ધન વ્યક્તિને સફેદ રંગનું અનાજ દાનમાં આપો. આમ કરવાથી બુદ્ધીનો વિકાસ થાય છે.
કુંભ
વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોમાં સ્કૂલ બેગ અથવા અન્ય ભણવા લખવાની ચીજ વસ્તુઓનું દાન કરો. જેનાથી માં સરસ્વતીની કૃપા રહેશે.
મીન
સરસ્વતી પૂજાના દિવસે કન્યાઓને પીળા રંગના કપડાનુ દાન આપો. આ દાન કરવાથી કારકિર્દીમાં આવનારી સમસ્યાનું સમધાન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy