બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir Ramayana which was made in Japan in 1983 became popular even today in India
Megha
Last Updated: 12:20 PM, 22 January 2024
500 વર્ષનાં લાંબા સમય બાદ આખરે આજે 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. એક રીતે આખો દેશ 22મી જાન્યુઆરીના આ ઐતિહાસિક દિવસનો સાક્ષી બની રહ્યો છે.
આમ તો રામાયણ પર ઘણી સિરિયલો અને ફિલ્મો બની ચૂક્યા છે. એ વાત તો જાણીતી જ છે કે વર્ષ 2023માં આવેલ ફિલ્મ આદિપુરુષને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. પરંતુ એ પહેલા પણ રામાયણ કર એક ફિલ્મ એવી આવી હતી જેને લઈને વિવાદ સર્જાયો હતો. વર્ષ 1983ની આ વાત છે. જાપાની ફિલ્મ નિર્માતા યુગો સાકો પ્રથમ વખત ભારત આવ્યા હતા અને રામાયણ વિશે જાણ્યું. એ બાદ રામાયણના 10 વર્ઝન જાપાનીઝમાં વાંચ્યા અને પછી તેના પર ફિલ્મ 'રામાયણ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ' બનાવવાનું નક્કી કર્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમે તમને રામાયણ પર બનેલી ફિલ્મ 'રામાયણ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ' વિશે થોડી જણાવવા જઈ રહ્યા છીએ. યુગો સાકોએ રામાયણ પર ફિલ્મ બનાવવાની શરૂઆત તો કરી પણ ફિલ્મ બને તે પહેલા જ વિવાદોમાં સપડાઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેઓ એનિમેટેડ રામાયણ બનાવી રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ તેની વિરુદ્ધ હતી.
વિશ્વ હિંદુ પરિષદે કહ્યું કે રામાયણને કાર્ટૂનની જેમ બતાવવું યોગ્ય નથી. જો કે ઉગો સાકોએ ખાતરી આપી હતી કે તેઓ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા દેશે નહીં, એ બાદ ફિલ્મ બનાવવાની પરવાનગી મળી હતી.
વધુ વાંચો: અયોધ્યા રામલલાના 'પ્રાણ-પ્રતિષ્ઠા' કાર્યક્રમમાં હાજરી નહીં આપે અક્ષય કુમાર, જાણો કારણ
રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે આ ફિલ્મના હિન્દી ડબિંગમાં રામના પાત્ર માટે અવાજ આપ્યો હતો પરંતુ જ્યારે ફિલ્મની રિલીઝનો સમય આવ્યો ત્યારે બાબરી મસ્જિદનો વિવાદ છેડાઈ ગયો હતો. આ વિવાદને કારણે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ શકી નહતી.
IMDb પર 9.2 રેટિંગ મળેલ આ ફિલ્મ ભારતમાં ત્રણ વર્ષ સુધી બેન રહી અને પછી આ ફિલ્મ કાર્ટૂન નેટવર્ક પર બતાવવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy