બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / Avoid eating these things on an empty stomach early in the morning along with stomach upset the liver can also get damaged
Arohi
Last Updated: 07:26 PM, 1 March 2023
સવારથી લઈને રાત સુધી એક સારૂ-ખરાબ કંઈ પણ ખાવામાં આવે તો તેની સીધી અસર આપણા પેટ પર પડે છે. ખાસ કરીને જ્યારે પણ આપણે ખાલી પેટે કંઈ પણ ખાઈ લઈએ છીએ તો તેની સીધી અસર આપણા પેટ પર પડે છે. ખાલી પેટમાં ઘણા પ્રકારનો ગેસ ભરાયેલો હોય છે. જો એવામાં તમે કંઈ પણ ખાઈ લો તો તેનાથી પેટમાં ગેસ વધી જાય છે પછી તમારા પેટમાં ગડબડ થઈ જાય છે.
આટલું જ નહીં લિવર અને કિડની પર પણ તેની ખરાબ અસર પડે છે. મોટાભાગના ભારતીય સવારે ઉઠતાની સાથે જ અથવા તો એમ કહો કે પોતાના દિવસની શરૂઆત જ ચા કે કોફીની સાથે કરે છે. જેના કારણે શરીરનું સંપૂર્ણ પીએચ બેલેન્સ બગડી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોફીની જેમ જ અમુક વસ્તુઓ એવી છે જે ખાલી પેટે ખાવાથી શરીરનું પીએચ બેલેન્સ સંપૂર્ણ રીતે બગડી જાય છે.
સવારે ખાલી પેટે આ વસ્તુઓનું ન કરો સેવન
એક રિપોર્ટ અનુસાર લોકો પોતાના દિવસની શરૂઆત કોફીથી કરે છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એવું કરવું તમારી હેલ્થ માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોફી પીવા બાદ પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડની માત્રા વધી જાય છે.
આ ખાલી પેટમાં પહેલાથી રહે છે અને કોપી પીધા બાદ વધી જાય છે. પીધા બાદ પેટમાં ગડબડ થઈ જાય છે અને આખો દિવસ ફુલી જાય છે. જેના કારણે એસિડિટી અને ગેસ્ટ્રિક થઈ જાય છે.
મસાલેદાર ફૂડ
ખાલી પેટમાં કોઈ પણ સ્પાઈસી ભોજન ન ખાવું જોઈએ. તેનાથી પેટ ખરાબ થઈ જાય છે. મસાલામાં રહેલા એસિડ આંતરડાની લાઈનિંગને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. આંતરડાના આઉટ એરિયાનો સીધો સંબંધ લિવર, કિડની અને બ્રેઈનથી થાય છે. જેની અસર સીધી લિવર અને કિડની પર પડે છે.
સ્વીટ વસ્તુઓ
ઘણા લોકો ખાલી પેટે પોતાની સવારની શરૂઆત ફ્રૂટ અથવા જ્યુસથી કરે છે પરંતુ તેની સીધી અસર તમારા પેન્ક્રિયાઝ પર પડે છે. તેનાથી તમારે બચવું જોઈએ. રાતમાં મોડે સુધી આરામ કર્યા બાદ પેન્ક્રિયાઝને સવારના સમય ગળી વસ્તુઓ પચાવવામાં ખૂબ જ વધારે મહેનત પડે છે.
તેના કારણે આખા પેટ પર અસર પડે છે. માટે ક્યારેય સવારની શરૂઆત ગળી કે પ્રોસેસ્ડ ફૂડથી ન કરવી જોઈએ. તેની ખતરનાક અસર લિવર પર પણ પડે છે.
ખાલી પેટ સાઈટ્રેસ ફળ ક્યારેય ન ખાવા
ક્યારેય પણ પોતાના દિવસની શરૂઆત લીંબૂ, સંતરા જેવા ફળથી ન કરવી જોઈએ. ક્યારેય પણ સંતરાને દિવસની શરૂઆતમાં ન ખાવા જોઈએ તેનાથી આખો દિવસ પેટ ફૂલેલુ રહે છે. સાથે જ ક્યારેય પણ ખાલી પેટે વધારે ફળ ન ખાવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime