બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 08:02 AM, 12 April 2023
હિંદુ ધર્મમાં દરેક વાર અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, બુધવારે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. કેટલાક એવા કામ પણ છે, જે બુધવારે ક્યારેય ના કરવા જોઈએ. બુધવારે કયા કામ ના કરવા જોઈએ તે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
પૈસાની લેવડ દેવડ ના કરશો- જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારે પૈસાની લેવડ દેવડ બિલકુલ પણ ના કરવી જોઈએ. માનવામાં આવે છે કે, આ દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર આપવાથી અથવા લેવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે.
પશ્ચિમ દિશામાં યાત્રા ના કરો- બુધવારે સારા કાર્ય કરવા માટે પશ્ચિમ દિશાની યાત્રા ના કરવી જોઈએ. બુધવારે અચાનકથી બહાર જવાનું થાય તો યાત્રા કરતા સમયે કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ. બુધવારે પશ્ચિમ દિશાની યાત્રાને અશુભ માનવામાં આવે છે.
કાળા રંગના કપડા ના પહેરવા- બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે કાળા કપડા ના પહેરવા જોઈએ. માનવામાં આવે છે કે, બુધવારે કાળા રંગના કપડા પહેરવાથી દાંપત્યજીવન પર ખરાબ અસર થાય છે. પતિ અને પત્નીના સંબંધોમાં તણાવ ઉભો થઈ શકે છે. આ કારણોસર ભૂલથી પણ કાળા કપડા ના પહેરવા જોઈએ.
કોઈ પણ વ્યક્તિને કડવા વેણ ના કહેશો- જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારને બુધ ગ્રહનો દિવસ માનવામાં આવે છે. બુધ ગ્રહને બુદ્ધિ, વિવેકની સાથે સાથે વાણી માટે પણ અસરકારક ગ્રહ માનવામાં આવ્યો છે. આ કારણોસર કોઈપણ વ્યક્તિને બુધવારના દિવસે કડવા શબ્દો ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધાર્મિક માન્યતા પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime