બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / astro tips never make these mistakes in home otherwise you always face money problem

ચેતી જજો / તમારી આ ભૂલોના કારણે માઁ લક્ષ્મી થઈ જશે નારાજ, ઘરમાં આવી જશે દરિદ્રતા

Manisha Jogi

Last Updated: 12:05 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે ઘરોમાં આ પ્રકારના કામ કરવામાં આવે છે, તે ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી.

  • માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે
  • માઁ લક્ષ્મીની કૃપા હોય તો વ્યક્તિને જીવનમાં અપાર ધન પ્રાપ્ત થાય છે
  • આ પ્રકારના કામ કરવામાં આવે તો ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી

ધર્મ અને શાસ્ત્રો અનુસાર માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. માઁ લક્ષ્મીની કૃપા હોય તો વ્યક્તિને જીવનમાં અપાર ધન પ્રાપ્ત થાય છે. માઁ લક્ષ્મીનો જે ઘરમાં વાસ હોય છે, તે ઘર ધન અને ધાન્યથી ભરપૂર રહે છે. ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ કારણોસર માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. જે ઘરોમાં આ પ્રકારના કામ કરવામાં આવે છે, તે ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી. 

આ ઘરમાં હંમેશા રહે છે દરિદ્રતા

  • જે ઘરમાં ગંદકી રહે છે, ત્યાં માઁ લક્ષ્મી રહેતા નથી. આ પ્રકારના ઘરમાં પૈસા ટકીને રહેતા નથી. આ ઘરોમાં પૈસા આવતા જ નથી અને જો આવે તો તે ટકીને રહેતા નથી. 
  • જે ઘરમાં લોકો મહેનત કરતા નથી, તે ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી. આ પ્રકારના ઘરમાં જમીન અને સંપત્તિ હોય તો બર્બાદ થવામાં વધુ સમય લાગતો નથી. જે લોકો કર્મ કરે છે, માઁ લક્ષ્મી તેમને જ ફળ પ્રદાન કરે છે. 
  • જે ઘરમાં મહિલાઓ અને વડીલનું સમ્માન કરવામાં આવતુ ના હોય તે ઘરથી માઁ લક્ષ્મી રુષ્ઠ થઈ જાય છે. આ ઘરોમાં પૈસો ટકીને રહેતો નથી અને ઘરમાં કંગાળી આવી જાય છે. 
  • જે લોકો અન્યની સંપત્તિ પર ખરાબ નજર રાખે છે અને છેતરપિંડી કરીને કમાણી કરે છે. અનૈતિક કામ કરે છે,  તે લોકો પાસે પૈસો ટકીને રહેતો નથી. આ પ્રકારની વ્યક્તિ જલ્દી અમીર થઈ જાય તો ગરીબ થતા વધુ સમય લાગતો નથી. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ