બ્રેકિંગ ન્યુઝ
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
Vishal Khamar
Last Updated: 07:26 AM, 22 September 2023
આજે AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. ત્યારે બેઠકમાં શહેરનાં મહત્વનાં કામો પર નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરીજનોને કોઈ પણ જાતની હાલાકી ન ભોગવવી પડે તે માટે AMC સંચાલિત તમામ 80 હેલ્થ સેન્ટર પરથી PMJAY કાર્ડ નીકળી શકશે તેવો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યારે હાલ 40 હેલ્થ સેન્ટરમાં PMJAY ની કામગીરી થાય છે. શહેરીજનોનાં હિતમાં એએમસી દ્વારા નિર્ણય લીધો છે. ટૂંક સમયમં AMC નાં કર્મચારીઓ ચોક્કટ ડ્રેસ કોડમાં જોવા મળશે. AMC નાં તમામ કર્મચારીઓ માટે કેટેગરી પ્રમાણે ડ્રેસ કોડ અલગ હશે. વર્ગ-1 થી વર્ગ-4 નાં તમાામ કર્મચારીઓ ચોક્કસ ડ્રેસ કોડમાં જોવા મળશે. હાલ એએમસીમાં 20 હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે.
AMC સંચાલિત તમામ 80 હેલ્થ સેન્ટર પરથી નીકળશે PMJAY કાર્ડઃ દેવાંગ દાણી
આ બાબતે કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, હાલ કોર્પોરેશન સંચાલિત 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો આવેલા છે. હાલ 39 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર PMJAY કાર્ડ નીકળતું હોય છે. બીજા વિસ્તારનાં લોકોમાં પણ ડિમાન્ડ હતી. જેનાં આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોર્પોરેશન બધા જ અર્બન હેલ્થ સેન્ટર પર PMJAY કાર્ડ નીકળશે. જેથી લોકો PMJAY કાર્ડનો લાભ લઈ શકશે. અને વડાપ્રધાને જે જાહેરાત કરી છે કે આ કાર્ડ જેની પાસે હોય છે. તેને સારામાં સારી હોસ્પિટલમાં પોતે લઈ શકશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ