આખરે મહારાષ્ટ્રના મહાડ્રામામાં અજિત પવારે ડે.સીએમના શપથગ્રહણ કર્યાના બાદ 78 કલાક બાદ રાજીનામું ધરી દીધું અને ભાજપના સરકાર બનાવવાનું સપનું તોડી નાંખ્યું. સામે બીજી બાજુ હવે શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે જાણો Analysis with Isudan Gadhvi માં હવે અજિત પવારનું શું થશે અને આગામી રણનીતિ શું હોઈ શકે?