આદેશ / પોલીસ કમિશનરનું જાહેરનામુંઃ અમદાવાદીઓ ઉત્તરાયણમાં આટલું ધ્યાન રાખજો નહીં તો થશે કાર્યવાહી

Ahmedabad Police Commissioner Sanjay Srivastava issued notification regarding Uttarayan

અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ત્યારે જાણો આ જાહેરનામામાં શું રહેશે પ્રતિબંધ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ