બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / આરોગ્ય / According to the experts of Human Genetics Institute of Ahmedabad, 33% genetic reasons are responsible for autism in children.
Vishal Khamar
Last Updated: 10:58 PM, 6 August 2023
ગુજરાત સ્ટેટ ગુડ બોયોટેકનોલોજી મિશનનાં સહયોગથી અમદાવાદ સ્થિત હ્યુમન જેનેટિક્સ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એક ઓટિઝમ સર્વે હાથ ધરાયો હતો. ત્યારે દેશમાં પ્રથમ વખત ઓટિઝમ અંગે થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે ઓટિઝમ થવા પાછળ 33 ટકા જેનેટિક કારણ જવાબદાર હોય છે. ત્યારે ઓટિઝમનાં લક્ષણો ધરાવતા 101 બાળકોનો કેસ સ્ટડી કર્યા બાદ ડૉ. ફ્રેની શેઠ, ડૉ. હર્ષ શેઠ, ડૉ. દીપિકા જૈન, ડૉ. જયેશ શેઠ, ડૉ. કેતન પટેલ, ડૉ. જાનવી શાહે મહત્ત્વપૂર્ણ તારણ રજૂ કરતા કહ્યું હતું કે ૧૦૧માંથી ૩૩ બાળકોને ઓટિઝમ થવા પાછળ જેનેટિક જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનાં મગજમાં જ્ઞાનતંતુઓને અસર કરતી બીમારી છે. ત્યારે બાળકનાં મગજમાં જ્ઞાનતંતુઓનું બારિક નેટવર્ક વિકસતા ઓછામાં ઓછો પાંચ વર્ષ જેટલો સમય થાય છે. જે બાદ જ ઓટિઝમનાં લક્ષણો સ્પષ્ટ થાય છે. તેમજ અમુક કિસ્સામાં બે થી અઢી વર્ષનાં બાળકોને ઓટિઝમની બીમારીથી પીડીત હોવાની પણ જાણવા મળે છે.
મગજમાં રહેલી ખામીનાં કારણે બાળકો તાલમેલ મેળવી શકતા નથી
ઓટિઝમનું પુરૂ નામ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે. આ બીમારીમાં બાળક અંતર્મુખી બની જાય છે. તેમજ અન્ય લોકો સાથે તાલમેલ મેળવી શકતું નથી. જેનુ મુખ્ય કારણ તેનાં મગજમાં રહેલી ખામી છે જે બાળકોને લોકો સાથે તાલમેલ બનાવવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી કરે છે. તેમજ લોકોની વાત સમજવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. જેથી બાળક તે લોકોથી દૂર રહે છે.
દર 100 માંથી એક બાળકને આવા લક્ષણો હોય છેઃ WHO
જો ઓટિઝમની અસર તીવ્ર હોય તો બાળકો સામેવાળા વ્યક્તિનાં ઈશારા અથવા તેનાં શબ્દો તેમજ અવાજ તરફ ધ્યાન આપતી નથી. આજનાં આધુનિક સમયમાં ર્ડાક્ટરો દ્વારા તેની દવાની પણ શોધ કરી દેવામાં આવી છે. જો બાળકોને સમયસર સારવાર મળી રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું છે કે દર 100 માંથી એક બાળકને આવા લક્ષણો હોય છે. પરંતું યોગ્ય સારવારથી તેને ઘટાડી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime